*એક બ્રાહ્મણનું સત્ય કથન*

0
*એક બ્રાહ્મણનું સત્ય કથન*

    *મારાં એક બ્રાહ્મણ મિત્ર જે પોતે M.B.B.S ડોક્ટર છે તેના મુખે સાંભળેલી સત્ય હકીકત*.
*સત્ય વાત કરવાથી ફુટીકોડી પણ કોઈ આપતું નથી, પણ અસત્ય કહીને બોલીને લાખો રૂપિયા મેળવી શકાય છે*
*પુજપાઠ, આભિષેક આશીર્વાદ,વરદાન,દાન પૂણ્ય,મોક્ષ આવું બધું સરાસર જૂઠ અને પાખંડ છે*
*અમે જ આવું બધું ઉભું કરીયે છીએ, નવા નવા પંથ, નવી નવી માતાજીઓ, નિતનવી પૂજાઓ, કારણ લોકોને કાંઈક નવીનતા જોઈએ છે*
*સાચું કહું અહીં ભારતમાં અનપઢ અને ગમાર જેટલા મૂર્ખ નથી એટલા ભણેલા ગણેલા લોકો મહામૂર્ખ છે.આવા મૂરખના સરદાર દુનિયામાં બીજે ક્યાંય નથી,અમે જે કહીયે તે તરત માની લે છે, કોઈ તર્ક સંશય કે તેના સંશોધન નહિ, બસ આંધળાની જે વિશ્વાસ અને શ્રદ્ધાપૂર્વક અપનાવી લે છે*
 
*અમે બ્રાહ્મણો ક્યારેય કોઈ તીર્થ યાત્રા કરતાં નથી, અમને ખબર છે તીરથ યાત્રા કરવાથી કોઈ દેવ કે ભગવાન મળવાનો નથી, જયાં સુધી આવા મૂરખાઓ હિન્દુધર્મમાં છે ત્યાં સુધી અમારો ધંધો તો ચાલવાનો અને ચલાવતા રહેશું*
*વગર મહેનતના પૈસા મળે છે અને મૂરખાઓ સામે ચાલીને આપે છે. મારાં દાદા મારાં કર્મકાંડ પૂજા વિધિ, સત્યનારાયણની કથાઓ, મુહર્ત જોવા, વાસ્તુ પૂજા જ્યોતિષવિદ્યા આવા બધા પાખંડ કરીને મારાં કરતાંય  વધારે પૈસા કમાય છે. હું ડોક્ટર થઈને પણ આટલુ નથી કમાઈ શકતો*.. 
*સ્નાન સંધ્યાપાઠ વ્રત ઉપવાસ આ બધું અમારું મહત્વ વધારવા માટે જ છે*
*અમને દાન કરનાર કોઈપણ  વર્ણ કે જાતિનો હોય કે અસ્પૃશ્ય હોય કે કોઈપણ ધર્મનો હોય અમને કોઈ ફરક નથી પડતો*  
*પણ આ લોકોને સામાન્ય બુદ્ધિ જેવું કાંઈ નથી, આપણે જ ગણપતિ વાજતે ગાજતે લાવીએ અને વાજતે ગાજતે પાણીમાં ડુબાડી દઈએ છીએ,   શું છે આ*
*પણ આ લોકો એટલા આંધળાભીંત થઈ ગયા છે કે હજુ બીજા હજાર વરસ સુધી સુધારે તેમ નથી*
*અમારો ધંધો તો ચાલવાનો જ છે. અમારે કાંઈ કરવાની જરૂરત જ નથી કારણ સરવે જાતિની સ્ત્રીઓ અમારા તાબામાં છે, આ સ્ત્રીઓ તેમના પતિનું નથી સાંભળતી એટલું અમારું સાંભળે છે. અમે જે જે કહીશું તે તે પૂજા વિધિ માટે  તૈયાર છે, અને તે પ્રમાણે ચાલશે* 
*અમે દરેકના મસ્તિક એવા એવા બનાવટી ઉપજાવી કાઢેલા દેવ દેવીઓ બેસાડી દીધા છે તે ક્યારેય તેના મગજમાંથી જાશે નહિ, અને અમારી દુકાનદારી ચાલતી રહેશે*...   
 
*બીજી બાજુ તેત્રીસ કોટી દેવને નહિ માનનારા ભલેને રાતદિવસ બૂમાબૂમ કરતાં પણ તેના જ ઘરના તેની વાત માનવા કે સાંભળવા તૈયાર નથી*
*અમે દેવી દેવતાની વાર્તાઓ પ્રિન્ટિંગપ્રેસ વાળા સાથે મળીને ઉપજાવી કાઢીયે છીએ અને પ્રેસવાળા તેને છાપે તેનો પણ ધંધો થાય અને અમારો પણ ધંધો થાય એમાં અમારી સાઠગાંઠ છે, અને આવી બધી ચમત્કારની ખોટી વાર્તાઓ માંથી ટીવી સિરિયલો બને, ફિલ્મો બને, પછી એજ મૂરખાઓ જોવા જાય આમ અમારો ધંધો ચાલતો રહેવાના*.... 
*જયાં કોમ્પ્યુટરની પૂજા થાય તેને ટીલા ટપકા થાય હદ આવી ગઈ ને* *એના પરથી નક્કી થાય કે આ દેશમાં કેવા મૂર્ખ આંધળાઓ છે*.... 
*હું બ્રાહ્મણ છું અને બ્રાહ્મણનો એક અર્થ એવો પણ થાય છે કે કોઈને બોલવા દેવા નહિ ફક્ત અમારું (બ્રાહ્મણ)નું જ સાંભળવું એટલે બ્રાહ્મણ*.... 

*નાસ્તિક લોકોનો કોઈ દેવ કે ભગવાન નથી તે 100% વાત સાચી છે પણ તેનું સાંભળે કોણ? તેની બાયડી સુધ્ધા સાંભળતી નથી*
     
*ખરેખર અમને ધર્મ કે દેવ દેવી દેવતા ભગવાન સાથે કોઈ લેવાદેવા નથી, અમારે તો કોઈ મહેનત મજૂરી કરવી નથી*....

*હિન્દુધર્મમાં આવા તો અનેક મૂરખાઓ પડ્યાં છે, તેને લીધે અમારો ધંધો ચાલે છે, અને અમને વગર મહેનતે બધું મળી રહે છે*.....

*અમે હિન્દુ લોકોને છેલ્લા પાંચ હજાર વર્ષથી આમજ મૂર્ખ બનાવતા આવિયા છીએ અને આજે પણ આધુનિક વિજ્ઞાનયુગમાં મૂર્ખ બનાવવાનું ચાલુ છે*.... 
*ગમે તેટલો ભણેલો શિક્ષણ પામેલો હોય પણ તેની બુદ્ધિ હજુ જાગૃત થઈ નથી*....
*અંગ્રેજો જ્યારે ભારતમાં રાજ કરતાં હતાં તે સમયે હિંદુઓને શિક્ષણનો અધિકાર આપ્યો અને હિંદુઓને જાગૃત કર્યા, પણ અમે હિંફુઓમાં આઝાદી અને ગુલામીની વાતો ફેલાવી હિંદુઓને ઉશ્કેર્યા ભારતમાંથી અંગ્રેજોને કાઢયાં અને અમે ફરી અમારી સત્તા અને રાજ લાવ્યા* ....
*એજ અરસામાં આંબેડકર આવ્યા તેમણે થોડી મુસીબત ઊભી કરી, પણ એને અમે હિંદુધર્મમાંથી બહિષ્કાર કરી દીધા અમારું કામ થઈ ગયું*.... 
 
*આ હિંદુઓ જે ભગવાન ભગવાન કરે છે, એમાં અમે બ્રાહ્મણો 3% અને 97 % હિંદુઓ જો એક એક રૂપિયો મંદિરો અને ભગવાનના નામ પર વાપરે તો દુનિયામાં અમારા જેવો શ્રીમંત સમાજ કોઈ નહિ, કેવા મૂર્ખાઓ છે આ લોકો અમને પગે પડીને દક્ષિણા આપે છે* 

*અમે હંમેશા કહીયે છીએ ભગવાન સર્વવ્યાપી છે, તે સાચું જ છે, પાછલા 70 વરસથી અમારી જ સરકાર (સત્તા) છે, કોંગ્રેસ પણ અમારી જ, ભા.જ.પ પણ અમારી જ, શિવસેના કોમ્યુનિસ્ટ પણ અમારી જ છે ફક્ત અમે એકબીજાને ગાળો આપીયે વિરોધ દર્શાવીએ એતો ફક્ત એક નાટક છે, અંદરખાને અમે સૌ મળેલા છીએ, અમને તો ફક્ત સત્તા ટકાવી રાખવી છે અને રાજ કરવું છે* 

   
*અમે ક્યારેય સામસામે આવીને ઝગડો કે મારામારી કરતાં નથી અમે તેમની સાથે ભળીને તેઓને અંદરથી ખોકલા કરી નાખીયે છીએ અને તેઓની સામે તેઓના ભાઈઓનો જ હાથા તરીકે ઉપયોગ કરીયે છીયે*

*બ્રાહ્મણ કભી કિસી કો યહ નહિ કહેગા કે કોઈ ભગવાન નથી, કોઈ દેવ દેવી નથી પણ આ લોકો માનશે નહિ, આ લોકોને પાખંડ પર દ્રઢ વિશ્વાસ બેસી ગયો છે,*
*આ ઉપરનું લખાણ એક ચુસ્ત બ્રાહ્મણનું નિવેદન છે*.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top