મૈતેય, કુકિ અને નાગા!
જેમા મૈતેય હિંદુ છે તથા સ્વર્ણ છે,
સૌથી વધુ વસ્તી ધરાવે છે,
વધુ ભણેલા પૈસાદાર અને સક્ષમ જ્ઞાતી તથા રાજકીય પણ ખુબ મજબુત!
એ લોકો શહેરો માં રહે છે!
“કુકિ” એ આદિવાસી છે પણ જેમા કેટલાકે ઘણા ખ્રીસ્તી ધર્મ અપનાવેલો છે!
જંગલો અને પહાડો માં રહે છે, ખુબ ગરીબ અને ઓછુ શિક્ષણ ધરાવે છે
તથા ST અનામત મેળવે છે અને એ અનામત જેટલુ જ રાજકીય રીપ્રેસ્ન્ટેશન મેળવે છે!
એટલે કે જેમ ગુજરાત માં ૧૮૨ માથી માત્ર ૧૩ જ દલીત અનામત સીટ છે તો દલીતો ને માત્ર ને માત્ર ૧૩ જ સીટો મળે છે
એમ “કુકિ” આદિવાસીઓ ને માત્ર એમની અનામત જેટલી જ સીટો મળે છે બાકી બધી મૈતેય વાળી જ ભોગવે છે!
સરકારી નોકરીઓ માં પણ કુકિ માત્ર અનામત જેટલાં જ બાકી બધા મૈતેય।
હવે આટલુ હોવા છતાં જેમ ભાજપે અને RSS એ ઝેર ફેલાવેલું છે કે અનામત ના કારણે જ દેશ બરબાદ થાય છે, સવર્ણો ને અન્યાય થાય છે એ કારણે જેમ પટેલો આંદોલન કરતા હતા
એમ મૈતેય ને ચઢાવ્યા!
કે તમને અન્યાય થાય છે, અમને જીતાવો તો આ અનામત કાઢી દઈશું!
તોય જીત્યાં તો નહિ પણ ધારાસભ્યો ખરીદિ ને ભાજપે સરકાર બનાવી.
મણીપુર ના મુખ્યમંત્રિ અને મોટાભાગ ની મંત્રિ કે ધારાસભ્યો “મૈતેય” છે!
બસ, કેસ થયો અનામત ની વિરુધ્ધ માં અને મણીપુર ની હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે “મૈતેય” જ્ઞાતી ને પણ ST અનામત માં ગણવા!
આ વાત તમને ગુજરાત ના પરીપેક્ષ ક્ષમાં સમજાવું તો વિચારો ગુજરીત મા બે કરોડ પાટીદાર સમાજ, સુખી અને સંપન્ન જે શહેરો કે મોટા ગામો માં વસે છે
અને
એની સાથે ગુજરાત માં ૧ કરોડ આદિવાસી જે અંબાજી, સાબરકાઠા, મોડાસા, દાહોદ, ગોધરા, છોટાઊદેપુર, ડાંગ, વલસાડ ના પહાડી વિસ્તાર માં જ વસે છે, મજુર છે, ગરીબ છે
અને
૧૪% અનામત મેળવે છે!
હવે જો ગુજરાત ની કોર્ટ પટેલો ને આદિવાસી ગણવાનો નિર્ણય કરે તો વિચારો “આદિવાસી સમાજ” ની શુ હાલત થાય?
તો એ બળવો કરે જ!
અભણ આદિવાસી બળવો કરે તો બે કરોડ વસ્તી ધરાવતી સક્ષમ પાટીદાર કોમ સામ દામ દંડ ભેદ, પૈસા અને પાવર થી એમનું શું હાલત કરી શકે!
બસ મણીપુર ની “મૈતેય” સવર્ણો ને આદિવાસી ગણવાનું ફરમાન થતાં “કુકિ” આદિવાસી ની શું હાલત થાય!
એટલે પોતાની આર્થીક અને સામાજીક હાલત બચાવવા “કુકી” આદિવાસી ઓ એ બળવો કર્યો!
તો હવે બંન્ને કોમ એક બીજા ના જીવ નીભુખી છે!
મૈતેય ની વસ્તી વધુ છે પોતાની વોટબેંક ઊભી કરવા ભાજપે મણીપુર નો ઈતિહાસ એનુ સોશીયલ બેલેંસ બગાડી દિધું!
આ ઊપરાંત કુકિ આદિવાસી મા મોટો વર્ગ ખ્રીસ્તી બન્યો છે
તો ભાજપ ત્યાં હિંદુ બનામ ખ્રીસ્તી ની રમત રમે છે!
વિચારો માત્ર વોટ લેવા કંઈ હદ સુંધી જઈ શકે આ લોકો.
હવે ગુજરાત ની જેમ ગોધરાકાંડ પછી જે ધ્રુવિકરણ થયું એ જ થશે અને લાંબા ગાળે ભાજપની સત્તા નક્કિ!
આ નગ્ન મહિલાઓ “કુકિ” સમાજ ની છે! આ હિંદુ ધર્મ ના સ્વર્ણ મૈતેય સમાજે મહાભારત નહિ જોયુ હોય દ્રોપદિ ની જેમ ચીરહરણ કરતાં શરમાયા નહિ?
હિંદુ તરીકે શરમ ના આવી??
ના
કારણ આ લોકો હિંદુ નથી માત્ર દલાલ છે પાર્ટી ના!
એમ દલીતો વિચારજો તમને હિંદુ કે સ્વર્ણ બની ને ફરવાનો બહુ શોખ હોય
તો
એક દિવસ આ જ રીતે અનામત નિકળશે!
તમને આર્થીક રીતે તોડિ કાઢશે
તમે કુકિ જેટલી જ છો!
જે વિરોધ કરશે તો તમારા બહેન કે મા ની આ જ હાલત કરશે!
મણીપુર નો કિસ્સો એ સામાજીક રીતે તમારી પરિસ્થિતિ મુજબ નો જ છે!
આજે હિંદુ મુસ્લિમ કરે છે.
વિચારજો!
જય મૂળનિવાસી
@Nayak1